
આજકાલ દિવસ ઘણો મોંઘો અને કડવો ઉગે છે કારણ?
કારણ ખાંડ. છેલ્લા થોડા મહિનામાં ખાંડના ભાવ
૧૬ વર્ષની કન્યાના રૂપની જેમ દિવસે ડબલ અને
રાત્રે ચારગણા વધી રહ્યા છે.
કારણ ખાંડ. છેલ્લા થોડા મહિનામાં ખાંડના ભાવ
૧૬ વર્ષની કન્યાના રૂપની જેમ દિવસે ડબલ અને
રાત્રે ચારગણા વધી રહ્યા છે.
ખાંડના ભાવ કન્ટ્રોલમાં લાવવાના બદલે આપણા સમાજસેવકો
કોના કારણે વધ્યા અને વધી રહ્યા છે તે બાબતે
આપણને "ખો" રમાડે છે એક
સરકાર બીજી સરકારના કારણે ભાવ વધ્યાનું દર્શાવે છે.
જેના હાથમાં આ કન્ટ્રોલર છે તેની તો જાણે
બેટરી જ કામ નથી કરતી તેમ ન જાણે શું બોલે છે?
આપણાં કેહવાતા સમાંજસેવાકોના હાથમાં જાણે ખાંડનો ભાવવધારો
એક નવી "રમત" બનીને આવ્યો હોય તેમ તેઓ રમત રમી રહ્યા છે.
જેમાં "ખો" આપણી સામાન્ય માણસની નીકળે છે. કદાચ આને જ તેઓ
સમાજસેવા કેહતા હશે. એટલે જ તો ખાંડના ભાવ ઘટે તેમાં કોઈ
સરકાર કે સમાજસેવકો રસ નથી લઇ રહ્યા. ખાંડના ભાવ ઘટાડવા એ
જાણે અશક્ય બાબતહોય તેમ સૌ સમાજસેવકો વર્તી રહ્યા છે અને ભાવ
વધારા પાછળ અન્યને જવાબદાર ઠેરવી રહ્યા છે.
સમાજસેવાનો મોકો મેળવવાના સમયે આ સમાજસેવકો આપણી વચ્ચે
આવી આપણને અનેક પ્રકારની સુવિધાઓ આપવાની બડાસો મારતા
હોય છે, પરંતુ મોકો મળી ગયો એટલે સુવિધાઓ આપવાની વાત તો
દુર પણ ખાંડ જેવી સામાન્ય વસ્તુ પણ સામાન્ય માણસ માટે
"ઈતિહાસ" બની જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
પ્રશ્ન એ છે કે ખાંડના ભાવ ઘટતા કેમ નથી?
કેમ કે જેના હાથમાં ભાવ ઘટાડવા માટેની સત્તા
છે તેઓને ભાવ ઘટાડવામાં રસ નથી.
નહિ તો ભાવ ઘટતા કેટલી વાર લાગે?
ખાંડ ઉપર લાગતા કેટલાક વેરા થોડા સમય માટે રદ કરે તો
ખાંડના ભાવ આપમેળે ઘટી જાય. આમ પણ એ વેરો આપણી પાસેથી
લઈને આપણાં "કલ્યાણ" માટે જ તો વાપરવાના હોય છે. વેરો રદ
કરતા સરકારી તિજોરીમાં થોડા નાણા ઓછા આવશે તે જ ને? તો
ભલેને ઓછા આવે એક વસ્તુમાં વેરો ઓછો આવતા તિજોરીનું તળિયું
તો નથી દેખાવાનુંને? પણ આ સીધીસરળ બાબત સમજવા આપણાં
સમાજસેવકો તૈયાર જ નથી તેમનેતો એકબીજા પર આક્ષેપ કરવા છે
અને આ રમત ચાલુ રાખવી છે કેમ કે આ રમતનો લાભ તેઓ આગામી
ચૂટણીમાં મેળવી શકે.
કોના કારણે વધ્યા અને વધી રહ્યા છે તે બાબતે
આપણને "ખો" રમાડે છે એક
સરકાર બીજી સરકારના કારણે ભાવ વધ્યાનું દર્શાવે છે.
જેના હાથમાં આ કન્ટ્રોલર છે તેની તો જાણે
બેટરી જ કામ નથી કરતી તેમ ન જાણે શું બોલે છે?
આપણાં કેહવાતા સમાંજસેવાકોના હાથમાં જાણે ખાંડનો ભાવવધારો
એક નવી "રમત" બનીને આવ્યો હોય તેમ તેઓ રમત રમી રહ્યા છે.
જેમાં "ખો" આપણી સામાન્ય માણસની નીકળે છે. કદાચ આને જ તેઓ
સમાજસેવા કેહતા હશે. એટલે જ તો ખાંડના ભાવ ઘટે તેમાં કોઈ
સરકાર કે સમાજસેવકો રસ નથી લઇ રહ્યા. ખાંડના ભાવ ઘટાડવા એ
જાણે અશક્ય બાબતહોય તેમ સૌ સમાજસેવકો વર્તી રહ્યા છે અને ભાવ
વધારા પાછળ અન્યને જવાબદાર ઠેરવી રહ્યા છે.
સમાજસેવાનો મોકો મેળવવાના સમયે આ સમાજસેવકો આપણી વચ્ચે
આવી આપણને અનેક પ્રકારની સુવિધાઓ આપવાની બડાસો મારતા
હોય છે, પરંતુ મોકો મળી ગયો એટલે સુવિધાઓ આપવાની વાત તો
દુર પણ ખાંડ જેવી સામાન્ય વસ્તુ પણ સામાન્ય માણસ માટે
"ઈતિહાસ" બની જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
પ્રશ્ન એ છે કે ખાંડના ભાવ ઘટતા કેમ નથી?
કેમ કે જેના હાથમાં ભાવ ઘટાડવા માટેની સત્તા
છે તેઓને ભાવ ઘટાડવામાં રસ નથી.
નહિ તો ભાવ ઘટતા કેટલી વાર લાગે?
ખાંડ ઉપર લાગતા કેટલાક વેરા થોડા સમય માટે રદ કરે તો
ખાંડના ભાવ આપમેળે ઘટી જાય. આમ પણ એ વેરો આપણી પાસેથી
લઈને આપણાં "કલ્યાણ" માટે જ તો વાપરવાના હોય છે. વેરો રદ
કરતા સરકારી તિજોરીમાં થોડા નાણા ઓછા આવશે તે જ ને? તો
ભલેને ઓછા આવે એક વસ્તુમાં વેરો ઓછો આવતા તિજોરીનું તળિયું
તો નથી દેખાવાનુંને? પણ આ સીધીસરળ બાબત સમજવા આપણાં
સમાજસેવકો તૈયાર જ નથી તેમનેતો એકબીજા પર આક્ષેપ કરવા છે
અને આ રમત ચાલુ રાખવી છે કેમ કે આ રમતનો લાભ તેઓ આગામી
ચૂટણીમાં મેળવી શકે.
No comments:
Post a Comment